ભાવનગર રેલવે સ્ટેશન પાસે અને મોતી તળાવ માં દબાણો હટાવાયા

ભાવનગર માં દબાણો હતાવવા ની કામગીરી ફરી શરૂ કરવા માં આવી જે માં રેલવે સ્ટેશન અને મોતી તળાવ માં દબાણો દૂર કરાયા અને જગ્યા કરવા માં આવેલ આમ હવે દરેક જગ્યા એ દબાણ દૂર કરવા ફરી વખત જવા નું શરુ કરેલ છે