ભાવનગર સંઘેડીયા બજાર માં કચરા ના ઢગલા

ભાવનગર સંઘેડીયા બજાર માં કચરા ના ઢગલા થયા છે હાલ માં કોઈ સફાઈ કર્મી 3 દિવસ થી સફાઈ કરવા આવેલ ના હોય લોકો ગંદકી ના હિસાબે ત્રાહિમામ પોકારી ગયા છે આ બાબતે વેપારી અને ત્યાં ના રહીશો એ સિટી અપડેટ ના રિપોર્ટર જહિર નયાની ને જાણ કરતાં જે તે વિભાગના જાણ કરવા વિનંતી કરી છે અને આ બાબતે જાણ લેવા વિનંતી કરેલ છે