ભાવનગર માં સ્વાઈગર ની શેરી અને અંબાજી વડ ના રસ્તા બેહાલ

ભાવનગર ના હાર્દ સમાં વિસ્તાર જે સ્ટેશન રોડ પર આવેલ અને મોટા અંબાજી નું મંદિર તેમજ રેલવે સ્ટેશન પર સવાઈગર ની શેરી જ્યાં ગયા વરસાદ નાં તમમ રસ્તા તૂટી ગયા છે ઉપરાંત મોટા મોટા ખાડા પડ્યા હોય અકસ્માત તેમજ પાણી ભરાવા થી મચછરજન્ય રોગ થવાની પણ ડર હોય તંત્ર એ તાત્કાલિક રોડ રિપેર કરવા ની માંગ રહીશો ની છે તેમજ આ મુદ્દા ને માટે સિટી અપડેટ રિપોર્ટર પરવેઝ ભાઈ નાયાણી એ ધ્યાન દોર્યું છે